SMVS Bhale Dayalu
843 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આજે પ્રબોધિની એકાદશી છે. પ્રબોધિની એકાદશી એટલે આપણાં વ્હાલા જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્ય દિન.

🌏 આ પાવન અવસર પર SMVS સંસ્થાના મંદિરોમાં આજે રાત્રે બાપાશ્રી પ્રાગટ્યોત્સવ ઉજવાશે, જેનો અચૂક લાભ લેવો. વધુ માહિતી માટે આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવા અહીં ક્લિક કરો.

📽 આવો, જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા સમજવા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી "બાપાશ્રીને ઓળખજો" કથાવાર્તાનો લાભ લઈએ. આ લાભ લેવા અહીં ક્લિક કરો.

#BapashreePragatyotsav #BapashreePragatya #Bapashree
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.

સંકલ્પ સભા નથી.

🌹 🌻 🌸 🌻 🌹

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. જીવનપ્રાણ અબજીબાપાશ્રીના 175મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 08 નવેમ્બર, 2019ના રોજ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સાંજે 06:00થી 08:00 સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ મળશે તથા ત્યારબાદ પ્રાગટ્યોત્સવ ઉજવાશે.

🌐 SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉત્સવમાં લાભ આપવા પધારશે. જેના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:00 વાગ્યાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં તથા live.smvs.org પરથી મળશે.



#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya #JivanpranAbjibapashriShatamrutMahotsav
Media is too big
VIEW IN TELEGRAM
🎊 મુક્તો! યાદ છે ને આજે શું છે? આજે છે પ્રબોધિની એકાદશી એટલે કે આપણાં સૌના જીવનપ્રાણ બાપાશ્રીનો પ્રાગટ્ય દિન. આજે સર્વે મુક્તોએ ફરજિયાત શ્વેત વસ્ત્રો ધારણ કરવા અને માથે ધોળી પાઘ બાંધીને જ મહોત્સવનો લાભ લેવો: https://youtu.be/UpJnHPrv3qA

🕗 ધ્યાન ચિંતન સભા • સવારે 8 વાગે: https://youtu.be/XUvNwtBMCZ8

🕚 સંત દિક્ષા સમારોહ • સવારે 11 વાગે: https://youtu.be/ng1x-cyVFlw

🕕 બાપાશ્રી પ્રાગટ્યોત્સવ અને સુવર્ણ તુલા • સાંજે 6 વાગે: https://youtu.be/pp14Uhrnqhw

આજે પણ મિત્ર પરિવારમાં તમામ લિંક શેર કરીને લાભ લેવડાવવાનું તો ભૂલાય જ કેમ? ખરું ને...



#BapashreePragatyotsav
#BapashreePragatya
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
આજે પ્રબોધિની એકાદશી છે.

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. આજે 15 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 08:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🌐 સમગ્ર કાર્યક્રમના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે.

📽 યુટ્યુબ લાઈવ:
https://youtu.be/lAx1uP1lrlE

ℹ️ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તોએ ઘર મંદિરમાં આરતીનો લાભ લેવા આરતીની વ્યવસ્થા કરી રાખવી.


#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya



• • • • •
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •