SMVS Bhale Dayalu
844 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.

સંકલ્પ સભા નથી.

🌹 🌻 🌸 🌻 🌹

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. જીવનપ્રાણ અબજીબાપાશ્રીના 175મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 08 નવેમ્બર, 2019ના રોજ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સાંજે 06:00થી 08:00 સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ મળશે તથા ત્યારબાદ પ્રાગટ્યોત્સવ ઉજવાશે.

🌐 SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉત્સવમાં લાભ આપવા પધારશે. જેના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:00 વાગ્યાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં તથા live.smvs.org પરથી મળશે.



#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya #JivanpranAbjibapashriShatamrutMahotsav
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો. સંકલ્પ સભાના લાભ અંગે વિગતવાર માહિતી આવતીકાલે મોકલવામાં આવશે.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
આજે પ્રબોધિની એકાદશી છે.

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. આજે 15 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 08:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🌐 સમગ્ર કાર્યક્રમના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે.

📽 યુટ્યુબ લાઈવ:
https://youtu.be/lAx1uP1lrlE

ℹ️ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તોએ ઘર મંદિરમાં આરતીનો લાભ લેવા આરતીની વ્યવસ્થા કરી રાખવી.


#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya



• • • • •
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓️ તારીખ: 04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽️ મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓 તારીખ: 23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS Katha યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •