SMVS Bhale Dayalu
843 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#NakordiEkadashi

આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.
#NakordiEkadashi
#SankalpSabha

આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
#NakordiEkadashi
#SankalpSabha

આવતીકાલે જલઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો.

સંકલ્પ સભા નથી.

🌹 🌻 🌸 🌻 🌹

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. જીવનપ્રાણ અબજીબાપાશ્રીના 175મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 08 નવેમ્બર, 2019ના રોજ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સાંજે 06:00થી 08:00 સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ મળશે તથા ત્યારબાદ પ્રાગટ્યોત્સવ ઉજવાશે.

🌐 SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ ઉત્સવમાં લાભ આપવા પધારશે. જેના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:00 વાગ્યાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં તથા live.smvs.org પરથી મળશે.



#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya #JivanpranAbjibapashriShatamrutMahotsav
આજે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આજે રાત્રે 09:00થી 10:15 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org તથા https://www.youtube.com/user/smvsvideo

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (20-07-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/dzs0wv5PoRM
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલે જલઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (17-09-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/qB7nS5G-wgs
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો. સંકલ્પ સભાના લાભ અંગે વિગતવાર માહિતી આવતીકાલે મોકલવામાં આવશે.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
આજે પ્રબોધિની એકાદશી છે.

પ્રબોધિની એકાદશી એટલે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ. આજે 15 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 08:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🌐 સમગ્ર કાર્યક્રમના LIVE પ્રસારણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ચેનલ નં. 551 પરથી મળશે.

📽 યુટ્યુબ લાઈવ:
https://youtu.be/lAx1uP1lrlE

ℹ️ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે સર્વે મુક્તોએ ઘર મંદિરમાં આરતીનો લાભ લેવા આરતીની વ્યવસ્થા કરી રાખવી.


#SMVSLive #PrabodhiniEkadashi #NakordiEkadashi #BapashreePragatyotsav #BapashreePragatya



• • • • •
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (10-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/TGexHruq8wE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#NakordiEkadashi
#SankalpSabha
#GyanDhyanChintan
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (07-09-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/3ZSn2YvSIt4

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓️ તારીખ: 04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽️ મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (29-06-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi
#SankalpSabha
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (26-09-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓 તારીખ: 23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS Katha યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
23 નવેમ્બર, 2023
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •