SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#VachanamrutJayanti

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાઓ લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત પરિચય, વચનામૃત મહિમા, વચનામૃત સાર, મનનીય વચનામૃત આદિનો લાભ અહીંથી મળશે: https://www.smvs.org/scriptures/vachanamrut

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • અમીરપેઢી મહિમા દિનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ: https://youtu.be/heBw6C8oNU0?t=10980


#Vachanamrut
#VachanamrutJayanti
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut


#Vachanamrut
#VachanamrutJayanti
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાઓ લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut

#VachanamrutJayanti
#Vachanamrut
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf

📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf


#VachanamrutJayanti
#Vachanamrut